Pragnesh Nathavat

Pragnesh Nathavat మాతృభారతి ధృవీకరణ

@pragneshnathavat3746

(117k)

10

17k

39k

మీ గురించి

હું સામાન્ય વાર્તા લખવાનું પસંદ નથી કરતો. મારી કોઇપણ વાર્તા કે નવલકથા વાંચવી હશે તો મગજના અંદર સુધીના સ્તરનું તથા હ્યદયના ઉંડા સંવેદનોનું કંપન થાય તેની તૈયારી તથા ધીરજ રાખવી પડશે. હું ફક્ત એવા બુધ્ધિજીવી લોકો માટે લખું છું કે જેઓ સંવેદનશીલ પણ છે, અને એવા સંવેદનશીલ લોકો માટે લખું છું જેમની સંવેદનશીલતામાં જડત્વ નથી. મારું લખાણ બધાં માટે નથી. નવલકથા/વાર્તામાં આપને કંઇક ના પસંદ પડે તો રચનાત્મક સૂચનો આવકાર્ય છે.