Aatmmanthan book and story is written by Darshita Babubhai Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aatmmanthan is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આત્મમંથન - નવલકથા
Darshita Babubhai Shah
દ્વારા
ગુજરાતી વાર્તા
પિંજર સમય નું ગતિ ચક્ર ફરતું રહે છે. વારાફરથી દરેક નો વારો આવે છે. ત્યારે એમ માનવું પડે છે. હા એક શક્તિ છે, જે આ બધાં નું નિયંત્રણ કરે છે. અને કર્મ ના હિસાબો રાખે છે. આજે જ્યારે દેશ ની પરિસ્થિતિ છે, તેમાં કાંઇક અંશે મનુષ્યોના કર્મનું ફળ છે. આધુનિક ટેકનોલોજી નો યુગ, વાહનોની ઘેલછા, કંઇક કરી નાખું એશણા, ઘણું બધુ પામી લઉં તેવી મહેચ્છાઓ, ને તેની પાછળ ની દોટ મૂકી છે. માનવી ક્યાંક ખોવાઇ ગયો છે, જીવન જીવવાનું ભૂલી ગયો છે. શ્વાસ લેવા માટે પણ યાદ કરવું પડે છે. પોતાના માણસો થી વિખૂટો પડી ગયો છે. અને એકલો એકલતામાં
ગીતા સાર Darshita Babubhai Shah © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly ...વધુ વાંચોMatruBharti can challenge such illegal distribution / copies / usage in court. ગીતા સાર હે અર્જુન ! તું શીદને વ્યર્થની ચિંતા કરે છે ? તુ કોનાથી ડરે છે ? આ સંસારમાં તમોને કોણ મારી શકે તેમ છે ? આત્મા તો અમર છે તે નતો કદી જન્મે છે કે નતો કદી મરે છે. હે અર્જુન ! જે થયું છે તે સારું જ થયું છે,
108 Safaltani Chavio - Darshita Babubhai Shah
Jivanma Shanti Samruddhi ane Samjan Lavo - Darshita Babubhai Shah
દરેક સફળ વ્યક્તિની પાછળ તેણે સ્વપ્નું જ હોય છે. તે પછી કોઈ કોઈ ઉદ્યોગપતિ , ચિત્રકાર , શિલ્પી , ગાયક , નૃત્યકાર , કવિ , એન્જીનીયર હોય ગમે તે જ્યારે નજર સામે કોઈ સ્વપ્નું કોઈ મોડેલ , મૂર્તિ , ...વધુ વાંચો, મકાન , ઇમારત હોય તો તેનું સૌપ્રથમ નિર્માણ વ્યક્તિના સ્વપ્નમાં કે મનમાં થાય છે. ઘણાં એવું બોલતા સાંભળ્યા છે કે ફલાણા જેવું મકાન બાંધીશ. સુંદર મંદિર બનાવીશ, કવિતા લખીશ તો આ સમગ્ર વસ્તુ માનવીના મનમાં થઈ ચૂકી હોય છે. એટલે કે માનવી એ મંદિર , ઘર , કવિતા કે મૂર્તિને ખરેખર મનમાં નિર્માણ કરી ચૂકી હોય છે.
મારા પિતા વિશે લખવા બેઠી છું ત્યારે પહેલો વિચાર એ આવે છે દરેક બાળકના જીવનમાં માતા-પિતાના ત્યાગ અને પ્રદાનની ગણતરી કરવા બેસીએ તો કદાચ એક જિંદગી તો ઓછી જ પડે. આજ સુધી માતા-પિતા વિશે ઘણા બધાએ ઘણું બધું લખ્યું ...વધુ વાંચોપણ તેમાં પિતા વિશે ખૂબ જ ઓછું લખાયું છે.