ભાગવત રહસ્ય -૨૦૮ મંથરા કહે છે-રામ તો આનંદમાં જ હોય ને ? રામનો તેમના પિતા આવતી કાલે રાજ્યાભિષેક ...
ભાગવત રહસ્ય -૨૦૭ અયોધ્યાના લોકોને રામના રાજ્યાભિષેકની ખબર પડી છે,બધાને અતિ આનંદ થયો છે,પણ દેવોને દુઃખ થયું છે.તેનું ...
ભાગવત રહસ્ય -૨૦૬ સીતાજી,સાક્ષાત મહાલક્ષ્મી-લગ્ન પછી જનકપુરી છોડીને રામજીની જોડે- જાય છે.અયોધ્યામાં ચારે ભાઈઓ લગ્ન કરીને પાછા આવ્યા ...
ભાગવત રહસ્ય -૨૦૫ સીતાજીએ વરમાળા પહેરાવવા હાથ ઉંચા કર્યા છે-પણ રામજી માથું નીચું કરતા નથી. વિશ્વામિત્ર દોડતા ત્યાં ...
ભાગવત રહસ્ય -૨૦૪ જનક મહાજ્ઞાની છે.સંસારમાં રહે છે-પણ જનકરાજાના “મન” માં સંસાર નથી. સંસારમાં રહેવાથી પાપ થતું નથી ...
ભાગવત રહસ્ય -૨૦૩ રામ-લક્ષ્મણ,વિશ્વામિત્ર ની સાથે જનકપુરીમાં આવ્યા છે. ગામની બહાર આંબાવાડી માં મુકામ કર્યો છે.જનકપુરીના રાજા જનકને ...
ભાગવત રહસ્ય -૨૦૨ મારીચ આવ્યો હતો યજ્ઞમાં વિઘ્ન કરવા પણ રામજીના દર્શન માત્રથી તેની બુદ્ધિ સુધરી ગઈ છે-તે ...
ભાગવત રહસ્ય -૨૦૧ અગ્નયે સ્વાહા,પ્રજાપતયે સ્વાહા-વિશ્વામિત્ર અગ્નિમાં આહુતિ આપે છે, પણ નિહાળે છે-રામ-લક્ષ્મણ ને.બ્રાહ્મણ યજ્ઞ કરે ત્યારે તેની ...
ભાગવત રહસ્ય -૨૦૦ પછી રામચંદ્રજી ૧૬ વર્ષની ઉંમરે જાત્રા કરવા નીકળેલા. જાત્રા કરીને આવ્યા પછી-તેમને વૈરાગ્ય થયો. મરણ ...
ભાગવત રહસ્ય -૧૯૯ ભારતભૂમિ એ કર્મભૂમિ છે.આ કર્મભૂમિમાં જેવું કર્મ આપણે કરીએ તેવું જ ફળ મળે છે. આપણે ...