Dada Bhagwan - Stories, Read and Download free PDF

નિંદ કરવા પાછળના કારણો...

by DadaBhagwan
  • 726

જીવન વ્યવહાર ચલાવવા માટે વાણી એ મહત્ત્વનું સાધન છે. પણ ક્યારેક જાણતાં-અજાણતાં વાણી અવળી રીતે અને અવળી જગ્યાએ વપરાય ...

બિનજરૂરી ગુસ્સાથી દૂર રહીને ઘરમાં શાંતિ કેવી રીતે જાળવી?

by DadaBhagwan
  • 1.2k

ઘરમાં પતિ-પત્ની તેમજ મા-બાપ છોકરાંના સંબંધોમાં એકબીજાને નહીં સમજી શકવાથી ગુસ્સો આવે છે. ઘણીવાર સામો ખોટું કરે છે એવું ...

છૂટાછેડા થવાનાં મુખ્ય કારણો...

by DadaBhagwan
  • 1.2k

આજકાલ ભારત દેશમાં છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. પહેલાંના વખતમાં જીવનમાં એક જ વખત લગ્ન કરતા હતા, પછી ...

સાસુ વહુ વચ્ચે માથાકૂટનું કારણ શું?

by DadaBhagwan
  • 1.1k

સાસુ, વહુ અને વર એક ત્રિકોણ છે. દરેક કુટુંબમાં, તેમાંય ખાસ કરીને ભારતના પરિવારોમાં ઘેર-ઘેર આ ત્રિકોણ જોવા મળે ...

લોકો શું વિચારશે એ માનસિકતાથી છુટકારો કેવી રીતે મેળવી શકાય?

by DadaBhagwan
  • 1.2k

જીવનમાં ઘણા એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને દ્વિધામાં મૂકી દે છે, કે “હું સફળ નહીં થાઉં તો?”, ...

કરેલા નકારાત્મક કર્મ ક્યારે ભોગવવા પડે?

by DadaBhagwan
  • 1.3k

આપણે કર્મ કઈ રીતે બંધાય છે તે સમજીએ તો તેના કેવા ફળ ભોગવવાના આવે તે સમજી શકાય. કર્મ એટલે ...

ધર્મ એટલે શું? ધર્મની વ્યાખ્યા શું?

by DadaBhagwan
  • 1.2k

જે ધ્યેય સુધી પહોંચાડે તે ધર્મ!કેટલાક લોકો માને છે કે મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે બેસીને મંત્ર, જાપ અને ધાર્મિક ...

કેમ સાચો માણસ આ દુનિયામાં દુઃખી હોય છે?

by DadaBhagwan
  • 1.2k

આપણે સમાચાર કે મીડિયામાં જોઈએ ને સંભાળીએ કે અચાનક દાવાનળ ફાટી નીકળ્યો અને લાખો લોકોના ઘર ઉજડી ગયા. જાત્રાના ...

શું આપણા વિચારો અને કર્મ ઉપર કોઈનું નિયંત્રણ હોય છે ?

by DadaBhagwan
  • 1.6k

વિચાર અને કર્મ બે જુદી વસ્તુ છે. વિચાર મનમાંથી ઉદ્‌ભવે છે. વિચારો તો ફટાકડાની કોઠીની માફક ફૂટ્યા જ કરે ...

પાપ અને પુણ્યની વ્યાખ્યા

by DadaBhagwan
  • 1.4k

સામાન્ય રીતે આપણે જીવનમાં દાન-ધર્મ કરીએ, તીર્થયાત્રામાં જઈએ, ધર્મસ્થાનકોએ જઈને દર્શન કરીએ, ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરીએ, શુભકાર્ય ...