જીવન વ્યવહાર ચલાવવા માટે વાણી એ મહત્ત્વનું સાધન છે. પણ ક્યારેક જાણતાં-અજાણતાં વાણી અવળી રીતે અને અવળી જગ્યાએ વપરાય ...
ઘરમાં પતિ-પત્ની તેમજ મા-બાપ છોકરાંના સંબંધોમાં એકબીજાને નહીં સમજી શકવાથી ગુસ્સો આવે છે. ઘણીવાર સામો ખોટું કરે છે એવું ...
આજકાલ ભારત દેશમાં છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. પહેલાંના વખતમાં જીવનમાં એક જ વખત લગ્ન કરતા હતા, પછી ...
સાસુ, વહુ અને વર એક ત્રિકોણ છે. દરેક કુટુંબમાં, તેમાંય ખાસ કરીને ભારતના પરિવારોમાં ઘેર-ઘેર આ ત્રિકોણ જોવા મળે ...
જીવનમાં ઘણા એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને દ્વિધામાં મૂકી દે છે, કે “હું સફળ નહીં થાઉં તો?”, ...
આપણે કર્મ કઈ રીતે બંધાય છે તે સમજીએ તો તેના કેવા ફળ ભોગવવાના આવે તે સમજી શકાય. કર્મ એટલે ...
જે ધ્યેય સુધી પહોંચાડે તે ધર્મ!કેટલાક લોકો માને છે કે મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે બેસીને મંત્ર, જાપ અને ધાર્મિક ...
આપણે સમાચાર કે મીડિયામાં જોઈએ ને સંભાળીએ કે અચાનક દાવાનળ ફાટી નીકળ્યો અને લાખો લોકોના ઘર ઉજડી ગયા. જાત્રાના ...
વિચાર અને કર્મ બે જુદી વસ્તુ છે. વિચાર મનમાંથી ઉદ્ભવે છે. વિચારો તો ફટાકડાની કોઠીની માફક ફૂટ્યા જ કરે ...
સામાન્ય રીતે આપણે જીવનમાં દાન-ધર્મ કરીએ, તીર્થયાત્રામાં જઈએ, ધર્મસ્થાનકોએ જઈને દર્શન કરીએ, ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરીએ, શુભકાર્ય ...