જે ધ્યેય સુધી પહોંચાડે તે ધર્મ!કેટલાક લોકો માને છે કે મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે બેસીને મંત્ર, જાપ અને ધાર્મિક ...
આપણે સમાચાર કે મીડિયામાં જોઈએ ને સંભાળીએ કે અચાનક દાવાનળ ફાટી નીકળ્યો અને લાખો લોકોના ઘર ઉજડી ગયા. જાત્રાના ...
દાદાના ચરણોમાં નમી ત્યારે દાદાએ ખૂબ પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો. મારી આંખમાંથી સતત અશ્રુધારા વહી રહી હતી. ...
Mઅઠવાડિયા પછી, દાદાને મળવા જવાનું નક્કી થયું. અમે પહોંચ્યા એટલે કાનનબેને એ જ હસતા ચહેરે અમને આવકાર્યા. અમને બહાર ...
વિચાર અને કર્મ બે જુદી વસ્તુ છે. વિચાર મનમાંથી ઉદ્ભવે છે. વિચારો તો ફટાકડાની કોઠીની માફક ફૂટ્યા જ કરે ...
સાંજ પડી ગઈ હતી. મને થોડી પોઝિટિવ ફીલિંગ આવતી હતી. પપ્પા ઘરે આવ્યા પણ મમ્મીએ એમને દાદા વિશે કોઈ ...
‘પછી શું?’ એ દિવસ મારી લાઈફનો બેસ્ટ ડે હતો. જ્યારે મને દાદાના દર્શન થયા. પહેલી જ મુલાકાતમાં એ મારા ...
આમ કરતા કરતા ચાર મહિના વીતી ગયા. હું બીમાર રહેવા લાગી. માનસિક દશા વધારે બગડતા શારીરિક અશક્તિ, થાક અને ...
એ દિવસે મને જેટલો આઘાત લાગ્યો હતો, એટલો આઘાત મારી અત્યાર સુધીની જિંદગીના બધા આઘાતોને ભેગા કરે તોય ઓછો ...
સ્કૂલમાં મારા દેખાવના લીધે સતત અપમાન, હીનપણું ભોગવીને વર્ષો માંડ માંડ પસાર થયા હતા. કોલેજના સપના તો બધા જોતા ...