આપણે ભગવાન પાસેથી કંઈક ને કંઈક માંગતા હોઈએ છીએ, ભગવાનની ભજના કોઈ ને કોઈ હેતુથી કરતા હોઈએ છીએ. ભગવાન ...
જીવનમાં મોટું દુઃખ કોને કહેવાય? પેટ ભરવા ખાવાનું ન મળે, પહેરવા માટે કપડાં ન મળે કે સૂવાનું ન મળે ...
આનંદમાં ન રહેવાનું કારણ છે નિરંતર બળતરા, દુઃખ અને ચિંતા. સતત બળતરામાં જીવન કાઢતા મનુષ્યો ઊંઘવા માટે ગોળીઓ ખાય ...
પ્રાર્થના એટલે શું? વિશેષ અર્થની માંગણી કરવી તે, વિશેષ સ્વરૂપે વિનંતી.ધર્મ કે અધ્યાત્મના માર્ગમાં પ્રાર્થનાનું ખૂબ મહત્ત્વ છે. જુદા ...
મોક્ષપ્રાપ્તિ માટે ખરેખર મોક્ષ એટલે શું તે સમજવું જરૂરી છે. મોક્ષ એ કોઈ વસ્તુ નથી જે આપણને ઉપર બ્રહ્માંડમાં ...
જીવન જીવવાની સાચી કળા છે, ક્લેશ વિના જીવન જીવવું! દુર્લભ મનુષ્ય અવતાર મળ્યો, તો જીવન જીવવાનો હેતુ શો છે, ...
સામાન્ય રીતે આપણે જીવનમાં દાન-ધર્મ કરીએ, તીર્થયાત્રામાં જઈએ, ધર્મસ્થાનકોએ જઈને દર્શન કરીએ, ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરીએ, શુભકાર્ય ...
અનાદિ અને અનંત એવા આ સંસારમાં જીવમાત્ર નિરંતર સુખને શોધે છે. કીડીને સાકરના ટુકડામાં સુખ લાગે છે. ફૂદાને મીણબત્તીના ...
ગુરુ-શિષ્યની પરંપરા તો વેદકાળથી ચાલી આવી છે અને આજેય એકડો-બગડો શીખવા શું ગુરુ કરવા નથી પડતા? એરપોર્ટ જવું હોય ...
આજકાલ સંબંધોમાં તણાવ, નોકરીમાં અનિશ્ચિતતા, મોંઘવારી, બેકારી, વેપાર-ધંધાના નુકસાનો, આર્થિક-સામાજિક વિટંબણાઓના પરિણામે ટેન્શન, ચિંતા, ભય, હતાશા અને ડિપ્રેશન સર્જાય ...